Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૬: ખંભાળીયા નગરપાલિકામાં ફરજ બજાવી વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા કાયમી તથા રોજમદાર કર્મચારીઓને નિવૃત્તિ પછી મળતા ગ્રેચ્યુઈટી, હક્ક રજાના નાણા સહિતના હક્ક-હિસ્સાઓનું ચૂકવણું કરવામાં આવ્યું હતું.
૧૮ કર્મચારીને રૂ. એક કરોડની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં. કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના માર્ગદર્શન મુજબ નગર પાલિકા દ્વારા કરકસર કરીને આ ચૂકવણું ચીફ ઓફિસર ચેતન ડુડીયા, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પતાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતીયા, દંડક મહેશભાઈ ધોરીયા, મુક્તાબેન નકુમની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial