Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક સ્થળે પુનઃ માર્ગો પર વેંચાણ શરૂ થતાં
જામનગર તા. ૧૬: જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રસ્તે રઝળતા ઢોર પકડવા અને તેના ગેરકાયદે વેંચાતો ઘાસચારો કબજે કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે આજે પણ પ૦ મણ ઘાસનો જથ્થો કબજે કર્યો છે.
શહેરમાંથી રસ્તે રઝળતા ઢોરને પકડી ડબબે પૂરવામાં આવી રહ્યા છે, તથા ઢોરને શહેરના બહારના વિસ્તારમાં લઈ જવા માટે સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ ઢોરને જાહેર રોડ ઉપર ઘાસચારો ખવડાવવાનું બંધ કરવા માટે આવો ઘાસચારો જપ્તીમાં લેવામાં આવી રહ્યો છે. આજે પણ મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાએ અલગ અલગ સ્થળોએથી પ૦ મણ ઘાસચારો કબજે કર્યો હતો અને મહાનગરપાલિકાના હાપા સ્થિત ઢોરના ડબ્બામાં મોકલી આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial