Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સતવારા સમાજના સમૂહ જ્ઞાતિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભમાં આજે ચાંદીબજારમાં આવેલ શિતળા માતાજીના મંદિરેથી વાજતે-ગાજતે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જેમાં વિવિધ ફ્લોટ, માતાજી સ્વરૂપમાં નાની બાળાઓ, મહિલાઓ રાસગરબા સાથે જોડાયા હતાં. આ શોભાયાત્રા નાગેશ્વરમાં પૂર્ણ થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial