Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંબર ચોકડી પાસે આડશ મૂકીને ડાયવર્ઝન
જામનગરમાં ઓવરબ્રીજનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. સાત રસ્તા સર્કલમાં કામ માટે રસ્તો ડાયવર્ટ કરાયો હતો જે કામ પૂર્ણ થતા આડશ દૂર કરી દેવામાં આવી છે અને રસ્તો ખુલ્લો કરી દેવામાં આવતા ટ્રાફિક સમસ્યામાં રાહત મળી છે. બીજી તરફ અંબર ચોકડી પાસેના ભાગમાં કામ કરવાનું હોવાથી પતરાની આડશ મૂકીને થોડો રસ્તો ડાયવર્ટ કરાયો છે. પરિણામે ગત્ રાત્રે જ અહિં ટ્રાફિક જામની સમસ્યા અનુભવાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial