Advertisement
Author: નોબત સમાચાર

જામનગર એસ.ટી. ડેપો વર્કશોપમાં ડો. આંબેડકર જયંતી

એસ.ટી. મજદુર સંઘ અને વિભાગીય અગ્રણીઓ દ્વારા

                                                                                                                                                                                                      

બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતી નિમિતે જામનગર ડેપો વર્કશોપમાં એસ.ટી. મઝદુર સંઘ જામનગર વિભાગના આગેવાનો દ્વારા જન્મ જયંતી ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર એ ડબલ્યુ એસ શિખાબેન, ખંભાળિયા ડેપો મેનેજર મિલનભાઈ રાઠોડ, કસ્ટમ ઈન્સ્પેકટર હમીરભાઈ વાળા, એસ.ટી. મઝદૂર સંઘ મહામંત્રી સંજયભાઈ ડોડીયા, મહાસંઘ આગેવાન શૈલેષભાઈ સોલંકી, મજૂર મહાજન કા. પ્રમુખ વિરેન્દ્રસિંહ, કર્મચારી મંડળના આગેવાન શિવભદ્રસિંહ ચુડાસમા, બીએમએસ કાર્યાલય મંત્રી સોલંકીભાઈ તેમજ ડેપોના કર્મચારીઓ અને આમંત્રિત મહેમાનો તેમજ માન્ય સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh