Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નેત્ર-દંત નિદાન તથા સારવારનો વિનામૂલ્યે કેમ્પ યોજાશે

તા. ૨૭ એપ્રિલે મોતિયાના ઓપરેશન સાથે

                                                                                                                                                                                                      

                                             

જામનગર તા. ૧૬: વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા નેત્ર-દંત તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે. નિઃશુલ્ક કેમ્પ તા. ૧૭-૪ના સવારે ૯થી ૧૨ મુખ્ય સ્વામિ નારાયણ મંદિર, ખાદી ભંડાર સામે, બેડી ગેઈટ, જામનગરમાં રાખવામાં આવ્યો છે.

જેમાં મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે. કેમ્પમાં ડો. હિરાબેન જોષી, તથા દાંતના નિષ્ણાત ડો. રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા કેમ્પમાં સેવા આપશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh