ચિરવિદાય

જામનગરઃ સુમનલાલ કાનજીભાઈ લાધાણી (ઠક્કર) (મે. મધુસુદન ટ્રેડીંગ કાું.વાળા) તે  ચેતનભાઈ, જયમાલાબેનના પિતા, મનદીપના દાદાનું તા. ૪-૬ના અવસાન થયું છે.  સદ્ગતનું ઉઠમણું તા. ૬-૬ના શનિવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની  પાળ પાસે, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવ્યું છે. સદ્ગતની  ઈચ્છાનુસાર ચક્ષુદાન કરવામાં આવ્યું છે.

જામનગરઃ જયદિપ ભણશાળી (ઉ.વ.૫૯) તે સ્વ. સરોજકુમાર, સ્વ. સરલાબેનના પુત્ર,  કાજલબેનના પતિ, કૃણાલ, ધ્રુમીલના પિતા, અક્ષયભાઈના ભાઈનું તા. ૨-૬ના અવસાન થયું  છે. સદ્ગતનું બેસણું તા. ૫-૬ના શુક્રવારે સવારે ૯ થી ૧૨ દરમ્યાન ઉમિયા માતા સંસ્થાન,  બેઝમેન્ટ, કલેકટર ઓફિસ સામે, સેકટર ૧૨/બી, ગાંધીનગરમાં રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh