Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ વિજય બ્રાસવારા ગો૫ાલદાસ ભાણજી જટણિયાના પત્ની નર્મદાબેન (ઉ.વ. ૭૦), તે અલ્પાબેન જયેશભાઈ ખગ્રામ, વૈશાલીબેન અક્ષયભાઈ રાયઠઠ્ઠા, તેજલ કલ્પેશભાઈ મશરૂના માતુશ્રી તથા સ્વ. હેમરાજભાઈ, સ્વ. વલ્લભભાઈ, નટુભાઈ, રમણીકભાઈ, સ્વ. પરસોત્તમભાઈ, તુલસીદાસભાઈના ભાભી તથા અલ્પેશભાઈ, ઉમેશભાઈ, હિતેશભાઈ, મનીષભાઈ, હિરેનભાઈ, ધર્મેન્દ્રભાઈ, નિર્મલભાઈ, રવિભાઈના કાકી તથા સ્વ. ગિરધરલાલ મોનજી શિંગાળાના પુત્રી તા. ૧૬-૧-ર૦ર૬ ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૭-૧-ર૦ર૬, શનિવારના સાંજે ૪ થી ૪.૩૦ દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવનીપાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગર નિવાસી મહેન્દ્રભાઈ મૂળશંકર મહેતા (ઉ.વ. ૭૬), તે ગં.સ્વ. કુંદનબેનના પતિ તથા રાજેશભાઈ (જીવન જ્યોત સ્કૂલ, રાજકોટ), હિતેશભાઈ (વેલ્કિન્સ ફર્નિચર, જામનગર) ના પિતા, લીલાબેન, દર્શનાબેનના સસરા તથા સંકેત, ધાર્મિકના દાદા, સ્વ. મુગટલાલ મૂળશંકર, જગદીશચંદ્ર મૂળશંકરના ભાઈનું તા. ૧પ-૧-ર૦ર૬ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૭-૧-ર૦ર૬, શનિવારના બપોરે ૩.૩૦ થી પ.૩૦ દરમિયાન ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટમાં અને તા. ૧૯-૧-ર૦ર૬, સોમવારના સાંજે ૪ થી ૪.૩૦ દરમિયાન પાબારી હોલ, તળાવનીપાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ સ્વ. હિંમતલાલ પિતામ્બર કુંડલીયાના પુત્ર મુકેશભાઈ હિંમતલાલ કુંડલીયા (ઉ.વ. ૭૧), તે સ્વ. રમાબેન વિનોદરાય પારેખ, નિપુણાબેન નલીનભાઈ પુનાતર, અનિલભાઈ, અશોકભાઈ (એસબીઆઈ), સ્વ. અજીતભાઈના ભાઈ તથા નયનાબેન અનિલભાઈ કુંડલીયાના દિયર તા. ૧૬-૧-ર૦ર૬ ના અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૭-૧-ર૦ર૬ ના શનિવારના સાંજે ૪ થી પ વાગ્યા દરમિયાન જૈન ધર્મશાળા, ચાંદીબજાર, જામનગરમાં રાખવામાં આવ્યું છે. સદ્ગતનો લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
જામનગરઃ ગિરીનારાયણ બ્રાહ્મણ નવીનચંદ્ર વૈકુંઠરાય ભટ્ટના પુત્રી હર્ષાબેન (ઉ.વ.૭૦) તે સંજયભાઈ, આશાબેન, મીરાબેન, ક્રિષ્નાબેનના બેન, સૌમિયાબેન (તૃપ્તીબેન) ના નણંદનું તા. ૧૨ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા (ઉઠમણું) તા. ૧૪ ને બુધવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન ગિરીનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ભાટની આંબલી પાસે, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ સ્વ. મુરલીધર પરશુરામ ઠક્કરના પુત્ર દિલીપકુમાર ઠક્કર (ઉ.વ.૬૫) તે હિરાલાલ, સ્વ. મોહનલાલ, સ્વ. ઘનશ્યામભાઈ, સ્વ. વિનોદભાઈના ભાઈ, જતીનભાઈ, જલદીયભાઈ, હર્ષભાઈના પિતા, જયેશ મોહનલાલ ઠક્કર, મોહિત હિરાલાલ ઠક્કર, જય ઘનશ્યામભાઈ ઠક્કરના કાકા તા. ૧૧ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્ગતનું બેસણું-પગડીયું તા. ૧૪ ના બુધવારે સાંજે ૫:૩૦ વાગ્યે ભાઈઓ તથા બહેનો માટે શ્રી સખર જિલ્લા સિંધી પંચાયત વાડી, દ્વારકાપુરી રોડ, ખંભાળીયા નાકા બહાર, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ જગદીશચંદ્ર વૃજલાલ દવે (ઉ.વ.૭૫) તે ભાનુમતિબેનના પતિ, જીજ્ઞેશભાઈ, વિજયભાઈ (સત્યસાઈવાળા)ના પિતા, સ્વ. મનુભાઈ દવે (લંડન)ના ભાઈ, સ્વ. વિજયાબેન પંડયા (લંડન), પ્રેમીલાબેન વ્યાસ, હંસાબેન ભટ્ટ (ધ્રોલ), છાંયાબેન મહેતાના ભાઈ, મોહિત દવેના ભાઈજી, સ્વ. અમૃતલાલ બાલાશંકર ત્રિવેદી (મોટા ખીજડીયા)ના જમાઈ, સ્વ.સુખદેવભાઈ અમૃતલાલ ત્રિવેદી, સ્વ. વિનોદરાય અમૃતલાલ ત્રિવેદી, સ્વ. હરિલાલ શાંતિલાલ ત્રિવેદી, બટુકભાઈ અમૃતલાલ ત્રિવેદી, સ્વ. અરૂણભાઈ અમૃતલાલ ત્રિવેદી, સ્વ. મુકેશભાઈ અમૃતલાલ ત્રિવેદીના બનેવી, સનતભાઈ ત્રિવેદીના વેવાઈનું અવસાન થયું છે. સદ્ગતનું બંને પક્ષનું ઉઠમણું તા. ૧૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ સ્વ. જેઠાલાલ હરીદાસ મોરઝરીયા (જામપરવાળા) ના પત્ની, મનજી અમરશી ગોકાણી (કલ્યાણપુરવાળા)ના પુત્રી, શાંતાબેન (ઉ.વ.૯૦) તે સ્વ. મણીલાલ, અરવિંદભાઈ, મુકતાબેન કનૈયાલાલ કાનાણી, જ્યોત્સનાબેન કિશોરભાઈ લાલના માતા, ટપુભાઈ, જયમીનભાઈ, યશભાઈના દાદી તા. ૧૦ ના શ્રીજીચરણ પામેલ છે.
જામનગરઃ ઔૈૈ.સ.ઝાલાવાડી બ્રાહ્મણ (વહેવારવાળા) ગં.સ્વ. પુષ્પાબેન વ્યાસ (ઉ.વ.૭૮) તે સ્વ. મહેશચંદ્ર દયાશંકર વ્યાસ (વાલસુરા) ના પત્ની, રશ્મીબેનના માતા, અભિજીત રશ્મિકાંત વ્યાસના નાનીનું તા. ૧૧ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૨ના સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન હરસિદ્ધિ માતાજી મંદિર, રણજીતનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
ખંભાળીયાઃ મોટી લાખાણી વાળા કિરીટસિંહ ખાનુભા જાડેજા (ઉ.વ.૫૯) તે દિલીપસિંહ જાડેજા (આશાપુરા પાન-ખંભાળીયા)ના ભાઈ, જયેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહના કાકાનું તા. ૧૦ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૨ના સાંજે ૪ થી ૫ તેમના નિવાસસ્થાને સલાયા નાકા પાસે, ખંભાળયામાં રાખેલ છે.
ખંભાળીયાઃ ઔ.સ. ઝાલાવાડી બ્રાહ્મણ અશ્વિનભાઈ દોલતરાય રાવલ (ઉ.વ.૭૦) તે સ્વ. દોલતરાય રાવલના પુત્ર, કૃપાબેન સિદ્ધાર્થ ખંધારના પિતા, સ્વ. પુષ્પાબેન વ્યાસ, વિનાયક ભાઈના ભાઈ, નિમિષાબેન નકુમ, મિલનભાઈના અદા, તનિષ્કા, ધાર્મિક, ઓમ, દિવ્યાના નાનાનું તા. ૧૦ના અવસાન થયું છે.
જામનગરઃ અશોકકુમાર ભાણજીભાઈ રાયઠઠ્ઠા (ઉ.વ. ૬૮) તે અશ્વિનભાઈના મોટાભાઈ, હર્ષકુમાર, રીમા, મીરાના પપ્પા, જીલ, કુનાલના કાકા, અજયકુમાર અમૃતલાલ સચદેવના સસરા તેમજ મોહનલાલ લાધાણીના જમાઈનું તા. ૦૮ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું ભાઈઓ તથા બહેનો માટે તા. ૧૦-૦૧-૨૦૨૬ને શનિવારે સાંજે ૪ થી ૪:૩૦ વાગ્યા સુધી પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.