ચિરવિદાય

જામનગરઃ ઔૈૈ.સ.ઝાલાવાડી બ્રાહ્મણ (વહેવારવાળા) ગં.સ્વ. પુષ્પાબેન વ્યાસ (ઉ.વ.૭૮) તે સ્વ.  મહેશચંદ્ર દયાશંકર વ્યાસ (વાલસુરા) ના પત્ની, રશ્મીબેનના માતા, અભિજીત રશ્મિકાંત વ્યાસના  નાનીનું તા. ૧૧ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૨ના સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન  હરસિદ્ધિ માતાજી મંદિર, રણજીતનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

ખંભાળીયાઃ મોટી લાખાણી વાળા કિરીટસિંહ ખાનુભા જાડેજા (ઉ.વ.૫૯) તે દિલીપસિંહ જાડેજા  (આશાપુરા પાન-ખંભાળીયા)ના ભાઈ, જયેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહના કાકાનું તા. ૧૦ ના અવસાન થયું  છે. સદ્ગતનું બેસણું તા. ૧૨ના સાંજે ૪ થી ૫ તેમના નિવાસસ્થાને સલાયા નાકા પાસે, ખંભાળયામાં  રાખેલ છે.

ખંભાળીયાઃ ઔ.સ. ઝાલાવાડી બ્રાહ્મણ અશ્વિનભાઈ દોલતરાય રાવલ (ઉ.વ.૭૦) તે સ્વ. દોલતરાય  રાવલના પુત્ર, કૃપાબેન સિદ્ધાર્થ ખંધારના પિતા, સ્વ. પુષ્પાબેન વ્યાસ, વિનાયક ભાઈના ભાઈ,  નિમિષાબેન નકુમ, મિલનભાઈના અદા, તનિષ્કા, ધાર્મિક, ઓમ, દિવ્યાના નાનાનું તા. ૧૦ના અવસાન  થયું છે.

જામનગરઃ અશોકકુમાર ભાણજીભાઈ રાયઠઠ્ઠા (ઉ.વ. ૬૮) તે અશ્વિનભાઈના મોટાભાઈ, હર્ષકુમાર,  રીમા, મીરાના પપ્પા, જીલ, કુનાલના કાકા, અજયકુમાર અમૃતલાલ સચદેવના સસરા તેમજ મોહનલાલ  લાધાણીના જમાઈનું તા. ૦૮ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું ભાઈઓ તથા બહેનો માટે તા.  ૧૦-૦૧-૨૦૨૬ને શનિવારે સાંજે ૪ થી ૪:૩૦ વાગ્યા સુધી પાબારી હોલ, તળાવની પાળ પાસે,  જામનગરમાં રાખવામાં આવ્યું છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

close
Ank Bandh