ચિરવિદાય

જામનગરઃ સુરેન્દ્રભાઈ શામજીભાઈ બાલા (ભાયાભાઈ) (નરેન્દ્ર ડેરી ફાર્મવાળા), તે સ્વ. નરેન્દ્રભાઈ  બાલા, જગદીશભાઈ બાલાના ભાઈ તથા અમિતભાઈ બાલા, સ્વ. મુકેશભાઈ બાલા, જીતુભાઈ બાલાના  પિતા તથા અશ્લેષભાઈ બાલા, દેવાંશી બાલાના દાદાનું તા. ૧૮ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું  તા. ૧૯-૧ર-ર૦રપ, શુક્રવારના સાંજે પ થી પ.૩૦ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે શ્રી  કાશીવિશ્વનાથ મંદિરે, કે.વી. રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ પ્રાણલાલ મયાશંકરભાઈ ત્રિવેદી (પડવલાવાળા)ના પુત્ર નારદભાઈ  (ઉ.વ.૭૦) તે રમણીકભાઈ (જ્ઞાતિના પૂર્વ ટ્રસ્ટી), સ્વ. મહેન્દ્રભાઈના ભાઈ, હંસાબેનના પતિ,  અભિષેક, ગૌરાંગભાઈ, નુપુર વિજયભાઈ મહેતાના પિતા, સ્વ. ગુણવંતરાય માનશંકર ત્રિવેદી,  ઈન્દુભાઈ, અશ્વિનભાઈ (જામનગર)ના જમાઈ,  મોહીતભાઈ પ્રમોદભાઈ ત્રિવેદીના બનેવીનું તા. ૧૫ના  અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૮ના સાંજે ૪ થી ૫ કલ્યાણજી નરશીભાઈ જાની કોમ્યુનિટી  હોલ, ચંદનપાર્ક મેઈન રોડ, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર પાસે, રૈયા સર્કલ નજીક, રાજકોટમાં રાખેલ  છે.

close
Ank Bandh