Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી ઔ.સ. ઝાલાવાડી બ્રાહ્મણ હંસાબેન પ્રવિણચંદ્ર મહેતા (ઉ.વ.૮૧) તે પ્રવિણચંદ્ર અંબારામ મહેતાના પત્ની, શશીકાંતભાઈ અંબારામ મહેતાના ભાભી, જયેશભાઈ, વિષ્ણુભાઈ, સંજયભાઈ (લંડન), મહેશભાઈ (રાજકોટ), મેહુલભાઈ(રાજકોટ)ના માતા, સ્વ. ડો.ભરતભાઈ મહેતા (ગોંડલ)ના કાકી, મનીષભાઈ મહેતાના ભાભુ, સ્વ. પ્રતાપરાય મૂળશંકર રાવલ (રાજકોટ)ના બેનનું તા. ૨ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તથા ઉઠમણું તા. ૬ના શનિવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન લક્ષ્મીનારાયણ મંદિર વાડી, ગુલાબનગર, જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી વડનગરા નાગર બ્રાહ્મણ હિમાંશુભાઈ દીલસુખભાઈ શુકલ (ઉ.વ.૭૮) (નિવૃત્ત જે.એમ.સી. કર્મચારી) તે સ્વ. હેમાંગીનીબેનના પતિ, પ્રાર્થન, ઉર્વીબેન રાવલના પિતા, હેમંતી શુક્લ, પ્રતિકભાઈ રાવલના સસરા, સ્વ. જિતેન્દ્રભાઈ, પિયુષભાઈ, સ્વ. પરેશભાઈ, સ્નેહલભાઈના ભાઈ, નિસર્ગના દાદા, પ્રારંભી, સુરભિના નાનાનું તા. ૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૭ના રવિવારે સાંજે ૫:૩૦ થી ૬ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે વડનગરા બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ડો. ભગદે વાળી ગલી, રામ મંદિર સામે, ભાનુશાળી વાડ, હવાઈચોક, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ (મૂળ પાળીયાદ)ના કલ્પેશભાઈ હર્ષદભાઈ રાજ્યગુરૂ (ઉ.વ. ૪૮) તે હર્ષદભાઈ પરસોત્તમભાઈ રાજ્યગુરૂના પુત્ર, સંગીતાબેનના પતિ, દિશાંતભાઈ,મનીષભાઈ, કૌટીલ્યભાઈના ભાઈ, હરજીવનભાઈના ભત્રીજા, આર્યનભાઈના મોટા પપ્પા, મહેશ્વરીના પિતા, હરજીવનભાઈના ભત્રીજા, કિશોરભાઈ કે. મહેતા (ચોટીલા)ના જમાઈનું તા. ૨ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી તા. ૪ ના સાંજે ૫ થી ૬ દરમ્યાન નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી કોલોનીની બાજુમાં, પંચવટી સોસાયટી, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ સ્વ. જાદવજીભાઈ આણંદજીભાઈ પાલાના પુત્ર જેન્તિલાલ (ઉ.વ.૭૭)તે વનિતાબેન ગિરધરભાઈ રાણીંગા, કિશોરભાઈના ભાઈ, કૌશિકભાઈ પાલા, રાધા પિયુષકુમાર રાણીંગા (વેરાવળ)ના પિતા, છોટાલાલ ધરમશી રાણીંગાના જમાઈનું તા. ૩ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. પના શુક્રવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ (સેલર), તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ (મૂળ પાળીયાદ)ના કલ્પેશભાઈ રાજ્યગુરૂ (ઉ.વ.૪૮) તે હર્ષદભાઈ પરસોત્તમભાઈ રાજ્યગુરૂના પુત્ર, સંગીતાબેનના પતિ, દિશાંતભાઈ,મનીષભાઈ હરજીવનભાઈ, કૌટીલ્યભાઈ હરજીવનભાઈના ભાઈ, આર્યનભાઈના મોટા પપ્પા, મહેશ્વરીના પિતા, હરજીવનભાઈના ભત્રીજા, કિશોરભાઈ કે. મહેતા (ચોટીલા)ના જમાઈનું તા. ૨ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા અને પિયરપક્ષની સાદડી તા. ૪ ના સાંજે ૪ થી ૫ દરમ્યાન નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી સોસાયટી, પંચવટી કોલોનીની બાજુમાં, જામનગરમાં રાખેલ છે.