Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર શેખપાટ ગામમાં રહેતા એક મહિલા બુધવારે જામનગરના દરબારગઢ વિસ્તારમાં બાંધણીઓના જથ્થા સાથે બસમાંથી ઉતર્યા પછી રિક્ષામાં બેઠા હતા. જેમાં તેઓ રૂ.૧૦ હજારની કિંમતના બાંધણાનું પોટલુ ભૂલી ગયા હતા. તેઓએ પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કરી મદદ માંગતા ઈન્ચાર્જ પીએસઆઈ એન.સી. સોનૈયા તથા સ્ટાફે તે રિક્ષા શોધી કાઢી પોટલુ પરત અપાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial