Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩: જામનગરના રઝા મિશન ફાઉન્ડેશન દ્વારા ૭૬મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આગાઝ ફાઉન્ડેશનના માહિર હાજી અ. કાદર મસ્કતીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સાજીદ આરબે આ તકે પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું.
વર્ષ ૨૦૦૧ના દિવંગતોની યાદમાં તથા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આગાઝ ફાઉન્ડેશન દ્વારા બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial