Advertisement
Author: નોબત સમાચાર

શંકરટેકરી ઉદ્યોગનગરના શેડમાં ભભૂકી આગ

જથ્થો કોઈ રીતે સળગી ઉઠ્યોઃ

જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા શેડ નં.૫૪માં પડેલા લાકડાના જથ્થામાં કોઈ રીતે આગ ભભૂકતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. દોડી ગયેલા ફાયરના જવાનોએ આગને કાબૂમાં લીધી હતી. આ શેડ નિશાંતભાઈ નામના આસામીનો હોવાનું ખૂલ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh