Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જથ્થો કોઈ રીતે સળગી ઉઠ્યોઃ
જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા શેડ નં.૫૪માં પડેલા લાકડાના જથ્થામાં કોઈ રીતે આગ ભભૂકતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. દોડી ગયેલા ફાયરના જવાનોએ આગને કાબૂમાં લીધી હતી. આ શેડ નિશાંતભાઈ નામના આસામીનો હોવાનું ખૂલ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial