Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દસેક દિવસ પહેલા સર્જાયો અકસ્માતઃ
જામનગર તા. ૨૧ઃ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર શેખપાટના પાટિયા પાસે એક બાઈકની પાછળ બીજું બાઈક ટકરાઈ પડતા એક યુવાનને ફ્રેકચર થઈ ગયું છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ મકનભાઈ મઘોડીયાને અન્ય વ્યક્તિ ગઈ તા.૯ની સવારે શેખપાટ ગામના પાટિયા પાસેથી જીજે-૧૦-ડીક્યુ ૫૫૬૮ નંબરના બાઈકમાં જતા હતા.
તે દરમિયાન પાછળથી ધસી આવેલા જીજે-૧૦-ડીપી ૧૩૭૧ નંબરના મોટરસાયકલ ના ચાલકે ઠોકર મારતા અરવિંદભાઈ રોડ પર પછડાયા હતા. આ અકસ્માતમાં તેઓને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial