Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૧ઃ ૧૪ ઓગષ્ટ અખંડ ભારત ભાગલા વિભાજનની વિભીશીકા અંતર્ગત જામનગર શહેર ભાજપ દ્વારા પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલનું વકતવ્ય યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર બિનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલ કગથરા, કોર્પોરેટરો, ડો. વિમલ કગથરા, કોર્પોરેટર પક્ષના મહામંત્રી, ઉપરાંત ભાગલા સમયે જામનગરમાં આવેલા વયોવૃદ્ધો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial