Advertisement
Author: નોબત સમાચાર

મીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘ શાળામાં પદગ્રહણ સમારોહ યોજાયો

મીઠાપુર તા. ૨૧ઃ મીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘ શાળામાં પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ટાટા કંપનીના સીએમઓ એન. કામથ, આચાર્ય નિરવ જોષો, ટાટા પબ્લિક સ્કૂલના આચાર્ય આર.કે. શર્મા, કમિટીના સભ્યો, પી.આઈ.એમ.ડી. મકવાણા હાજર રહ્યા હતાં.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પદગ્રહણ કરાવ્યા પછી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. એન. કામથે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આચાર્યા યોગીતાબેન શર્મા તથા શિક્ષકોએ જહેમત ઊઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh