Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૧ઃ જામનગરમાં સીતેર વર્ષ કરતા વધુ સમયથી ચાલતી દિગ્જામ લિમિટેડ કંપનીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કંપનીના એડમી.ડાયરેકટર એચ.વી. એસ. રાવના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક્ઝિકયુટીવ ડાયરેકટર રાવે પ્રાસંગિક ઉદ્બોધન કરી સૌને શુભેચ્છા પાઠવી હતી. કંપનીના જનરલ મેનેજર અજીતકુમાર શ્રીવાસ્તવ (પી એન્ડ એ) સ્ટાફગણ, યુનિયનોના હોદ્દેદારો, પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં તેમ કંપનીના મેનેજર જયેશભાઈ મહેતા (પીએન્ડએ)એ યાદીમાં જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial