Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં શનિવારે
જામનગર તા. ૧૪: જામનગરમાં નાગરપરા મેઈન રોડ, કનખરા સમાજમાં તા. ૧૭-પ-ર૦રપ ના શનિવારે સવારે ૯-૩૦ થી બપોરે ૧-૩૦ વાગ્યા સુધી રાજકોટની પારવગ્રી યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ હેલ્થ સાયન્સ, ફિમિયોથેરાપી વિભાગ દ્વારા વિનામૂલ્યે ફિમિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ડો. હિમાંશી રૃપારેલિયા, ડો. શ્વેતા માંડલિયા, ડો. ઉર્વી કણઝારિયા સેવા આપશે. આ કેમ્પમાં પીઠનો દુઃખાવો, ગરદનનો દુઃખાવો, ઘૂંટણનો દુઃખાવો, અન્ય મસ્ક્યુલોસ્કેલેટલ સમસ્યાઓ, શ્વાસની સમસ્યા અંગે નિદાન, સારવાર અને માર્ગદર્શન આપવામાં આવશે.
આ કેમ્પમાં લાભ લેવા માટે મો. ૯૭રપપ ૦૬૭પર નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial