Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયામાં બ્રહ્મ સમાજની નાત તથા સુંદરકાંડના પાઠ

                                                                                                                                                                                                      

ભાટીયા તા. ૧૪: ભાટીયાના બરડાઈ બ્રાહ્મણ મોટી નાતના સ્વ. જેશંકરભાઈ ધનજીભાઈ રાજ્યગુરૃ પરિવારના હસમુખભાઈ રાજ્ગુરૃ દ્વારા ભાટીયા ગામના સમસ્ત બ્રહ્મ સમાજનું નાત જમણ રાખવામાં આવ્યુ હતું. આ સાથે સુંદરકાંડના પાઠ આહિર સમાજની વાડીમાં યોજાયા હતાં.

આ પ્રસંગે હસમુખભાઈનું સન્માન ભાટીયા બ્રહ્મ સમાજના પ્રમુખ હિતેષભાઈ ભોગાયતા, નિલેશભાઈ કાનાણી તથા અન્ય આગેવાનોના હસ્તે કરવામાં આવ્યુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh