Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૪: જામનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વર્ષ ૨૦૨૫-૨૦૨૭ના કાર્યકાળ માટે પ્રમુખપદ તથા કારોબારી સમિતિના ૪૫ સભ્યો માટે ચૂટણી યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે રમણીકભાઈ પી. અકબરીની તેમજ કારોબારી સમિતિના ૪૫ સભ્યોના બીનહરીફ વરણી કરવામાં આવી હતી ચૂંટણી કરીટીના અધ્યક્ષ વી.પી. મહેતા, નાથાભાઈ મુંગરા, વિનયભાઈ શેઠ, પ્રવિણભાઈ ચોટાઈ તથા કપીલભાઈ સંઘવીએ ચૂંટણીની કાર્યવાહી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial