Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોમાં ધરણા કરતા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાની અટકાયત

જામનગરમાં રેંકડી ધારકોના પ્રશ્ને

                                                                                                                                                                                                      

જામનગરના રેંકડી ધારકોના પ્રશ્ને આજે કોર્પોરેટર રચનાબેન નંદાણીયા મહાનગરપાલિકા કચરેીમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતાં. જ્યાં આંદોલન શરૃ કરતા પોલીસે તેની અટકાયત કરી હતી. શહેરના ચોક્કસ વિસ્તારમાંથી રેંકડીવાળાને દૂર ખસેડવામાં આવે છે. જ્યારે અમુક ધંધાર્થીઓને કોઈ રોકટોક વગર ધંધો કરવા દેવામાં આવે છે. આ મુદ્દે આજે કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા રજૂઆત માટે મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતાં. જ્યાં કમિશ્નર સામે મુલાકાત નહીં થતા તેઓ ધરણા ઉપર બેસી ગયા હતંં. આખરે પોલીસલો ત્યાં આવી પહોંચ્યો હતો અને રચનાબેનની અટકાયત કરી લેવામાં આવતા મામલો ગરમાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh