Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના પ્રભાબેન આરોગ્ય કેન્દ્રમાં
જામનગર તા. ૧૭: જામનગરના પ્રભાબેન આરોગ્ય કેન્દ્રમાં તા. ર૦-ર-ર૦રપ ના પીસીઓડી તથા હાઈપોથાઈરોઈસ અંગે ડો. કરિશ્મા નારવાણી દ્વારા તથા તા. ર૧-ર-ર૦રપ અને તા. રર-ર-ર૦રપ ના સાંધાના દુઃખાવા અંગે ડો. નિલેશ પારેખ દ્વારા નિઃશુલ્ક તપાસ કરી જરૂરી પંચકર્મ-સુજોક તથા એક્યુપ્રેશર સારવાર આપવામાં આવશે. જેમાં લાભ લેવા માટે મો.નં. ૭પ૬૭૬ ૬૧૩૪૬ ઉપર રજિસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial