Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભવન્સ શ્રી એ.કે. દોશી મહિલા કોલજના
જામનગર તા. ૧૭: જામનગરની ભવન્સ એ.કે. દોશી મહિલા કોલેજના મનોવિજ્ઞાન વિભાગની નવી પ્રયોગશાળાનું ઉદ્દઘાટન તા. ૧૮-૦૨-૨૫ના સવારે ૮:૩૦ વાગ્યે ભારતીય વિદ્યા ભવનના ચેરમેન મહેશભાઈ સારડા તથા ટ્રેઝરર રજનીકાંતભાઈ પ્રાગડાના હસ્તે કરવામાં આવશે.
આ સાથે તા. ૧૮-૨ અને તા. ૧૯-૨ના બે દિવસ માટે સવારે ૮ થી સાંજે ૪ વાગ્યા સુધી મનોવિજ્ઞાનના પ્રયોગો તથા માનસિક રોગોની જાણકારી દર્શાવતું પ્રદર્શન એ.કે. દોશી મહિલા કોલેજમાં યોજાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial