Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વામીનારાયણ સંસ્થાના સંતશ્રીએ કર્યું કથા કવનઃ
જામનગરના ૫ોલીસ હેડકવાર્ટરમાં શનિવારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના સંત જનમંગલ સ્વામી દ્વારા પ્રેરણાત્મક કથાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોલીસતંત્રમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં વધતા જતા તણાવ તથા આત્મહત્યાના બનાવોને અટકાવવા, વ્યસનમુક્તિના હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag