Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડો. આંબેકરની જન્મ જયંતી નિમિત્તે જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, કાર્યકરો દ્વારા આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિહિપના જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, સૌરાષ્ટ્ર પ્રાંત સમરસતા વિભાગના સંયોજિકા નિમિષાબેન ત્રિવેદી, જિલ્લા મંત્રી ધર્મેશ ગોંડલિયા, હેમતસિંહ જાડેજા, રવિન્દ્રભાઈ કુંભારાણા, પ્રચાર પ્રસાર વિભાગના કિંજલભાઈ કારસરિયા, વિજય બાબરિયા, ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલિયા, કલ્પેનભાઈ રાજાણી, પ્રફુલભાઈ ચૌહાણ, સંયોજિકા હિનાબેન અગ્રાવત, કૃપાબેન લાલ, બજરંગ દળના નીતિન ગોરી, હર્ષદ ચાંદ્રા વગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag