Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાઃ ડો. આંબેડકર જયંતીની ઉજવણી
ખંભાળિયામાં ડો. આંબેડકરજીની જયંતી નિમિત્તે ચાર ચાર રસ્તા પાસે ડો. આંબેડકરજીની પ્રતિમાને પુષ્પહાર કરવામાં આવ્યા હતાં. જેમાં ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રી રસિકભાઈ નકુમ, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય, પાલિકાના કર્મચારીઓ એન.આર. નંદાણિયા, મીતરાજસિંહ પરમાર, દેવુભાઈ વારિયા, રાજપારભાઈ ગઢવી, સલીમભાઈ ચાકી તથા વિપુલભાઈ કણઝારિયા, હિતેન્દ્રભાઈ આચાર્ય, ભીખુભા જેઠવા, હસમુખભાઈ ધોળકિયા, ભવ્ય ગોકાણી, પી.એમ. ગઢવી, રેખાબેન ખેતિયા, મયુરભાઈ ધોરિયા, ધીરૃભાઈ ટાંકોદરા, રમેશભાઈ વાઘેલા, વનરાજસિંહ વાઢેર જોડાયા હતાં. આમ આદમી પાર્ટીના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાર્યકરો દ્વારા ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર કરવામાં આવ્યા હતાં તથા તેમનું સુશોભન કરાયું હતું. વિશ્વ હિન્દ પરિષદ દ્વારા ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર કરાયા હતાં. જેમાં ખંભાળિયા શહેર વિ.હિ.પ. પ્રમુખ કિરણબેન સરપદડિયા, તાલુકા મંત્રી વિજયભાઈ કટારિયા, મિલનભાઈ વારિયા, સૌરાષ્ટ્ર ધર્માચાર્ય પ્રમુખ પ્રવિણસિંહ કંચવા જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag