Advertisement
Author: નોબત સમાચાર

સલાયાની લોહાણા મહાજનવાડીમાં પ૧ હજારના ખર્ચે સુવિધાઓ અપાઈ

કેનેડામાં વસતા પરિવારનો વતન પ્રેમઃ

જામનગર તા. ૧૮ઃ મુળ સલાયાના અને કેનેડામાં સ્થાયી થયેલા સ્વ. મનુરાદાસ લીલાધર માણેક પરિવારના પ્રફુલભાઈ માણેક દ્વારા સલાયાની લોહાણા મહાજનવાડીમાં સીસીટીવી કેમેરાની સુવિધા તથા બે નંગ વેસ્ટર્ન ટાઈપ ટોયલેટ રૃા. પ૧૦૦૦ ના ખર્ચે સુવિધા આપવામાં આવી છે. આમ તેમણે પોતાનો વતન પ્રેમ દર્શાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh