Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર એસ.ટી. ડેપોમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા ડો. આંબેડકર જયંતી મનાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે વિભાગીય નિયામક શ્રી જાડેજા તેમજ મિલનભાઈ રાઠોડ, (ડી.એમ. ખંભાળિયા), તેમજ શિખાબેન જયપાલસિંહ તથા વિરેન્દ્રસિંહ ઉપરાંત ડેપોના કામદારો જોડાયા હતાં. ભારતીય મજદૂર સંઘના ઉપપ્રમુખ વાળાભાઈ, સોલંકીભાઈ, સંજયભાઈ ડોડિયા, વગેરેએ ભાગ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag