Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮ઃ જામનગરમાં રતનબાઈ મસ્જિદમાં તા. ૧૮-૪-ર૦ર૩ ના શબેકદ્ર (ર૭મી રાત્રિના) તકરીરનો શાનદાર કાર્યક્રમ અને સલાતુ તસ્બીહનો તરીકો અને દીતી સવાલ જવાબનો કાર્યક્રમ મુંબઈથી પધારેલા ઈરફાન બાપુ ચિશ્તીની સદારતમાં યોજેલ છે. રાત્રિના ૧ર થી ૩ ના કાર્યક્રમમાં મૌલાના સુલેમાન બરકાતી, મૌલાના સરફરાઝ સાહબ રઝવી, હાફિઝ અસ્લમ સાહેબ અને મૌલાના મુસ્તાક બાપુ બ્લોચ નુરાની તકરીર ફરમાવશે. કાર્યક્રમ રાત્રિના ૧ર વાગ્યે ચાલુ થશે. કાર્યક્રમ પછી સહેરીની સુંદર વ્યવસ્થા રાખેલ છે. આ મહેફીલમાં સામેલ થવા રતનબાઈ મસ્જિદના જમાતી ભાઈઓએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag