Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૮૩ એન્કાઉન્ટરની તપાસની માંગણી ચર્ચાશેઃ
નવી દિલ્હી તા. ૧૮ઃ સુપ્રિમ કોર્ટમાં માફિયા અતિક અહેમદ તેના ભાઈ અશરફની હત્યા કેસની સુનાવણી ર૪ એપ્રિલના થશે. સુપ્રિમ કોર્ટ યુપીમાં ર૦૧૭ થી અત્યાર સુધીમાં થયેલા ૧૮૩ એન્કાઉન્ટરની તપાસની માંગ પર પણ સુનાવણી થશે. સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સુપ્રિમના ભૂતપૂર્વ ન્યાયાધીશની દેખરેખ હેઠળ એક સમિતિ બનાવવાની માંગ કરવામાં આવી છે. કોર્ટમાં આ અરજી વિશાલ તિવારી નામના વકીલે દાખલ કરી છે. આ ઉપરાંત આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુરે પણ હત્યાની સીબીઆઈ તપાસની માંગણી સાથે સુપ્રિમ કોર્ટનો સંપર્ક કર્યો છે. બીજી તરફ પ્રયાગરાજના પોલીસ કમિશનરે હત્યાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કર્યા પછી સોમવારે ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચના કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag