Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૮ઃ ખંભાળીયામાં મહાપ્રભુજીની બેઠકમાં મહાપ્રભુજીના પ૪૩ માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં વૈષ્ણવ ભાઈ-બહેનો જોડાયા હતાં.
વૈષ્ણવ સંપ્રદાયની ખંભાળીયાની પ૭ મી બેઠકમાં સવારે પ્રભાતફેરી તથા પરિક્રમાં યોજાયા હતાં. સવારે ૧૦-૩૦ વાગ્યે પલના દર્શન, બપોરે એક વાગ્યે તીલક આરતી, સાંજે સાડા પાંચ વાગ્યે ફૂલ મંડળીના દર્શન તથા સાંજે ૬ વાગ્યે મહાપ્રભુજીની બેઠકમાં શોભાયાત્રા સાથે પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાપ્રભુજીના પ્રાગટ્ય દિને મહાપ્રભુજી બેઠકના મુખ્યાજી દ્વારા યોજાયેલ વિવિધ કાર્યક્રમો તથા વિવિધ શ્રૃંગાર દર્શનનો લાભ લેવા તથા પરિક્રમા કરવા માટે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈ-બહેનો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag