Advertisement
Author: નોબત સમાચાર

મોરબી પુલ દુર્ઘટનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીને સહાય

ખંભાળીયા તા. ૩ ઃ મોરબી ઝુલતાપુલની દુર્ઘટનામાં હર્ષિ ચાવડા નામની માસુમ બાળકીના માતા-પિતા બન્નેના મૃત્યુ થયા હતાં. અમદાવાદ શહેર શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આ બાળકીને રૃા. પાંચ લાખ એકાવન હજારનો ચેક આપવાનો નિર્ણય કરાયો હતો. તાજેતરમાં રાજ્યના શિક્ષણમંત્રીના હસ્તે હર્ષિ ચાવડાને રૃા. ૫.૫૧ લાખનો ચેક આપવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh