Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્લાસ્ટિક-કાગળના કપનો ઉપયોગ નહીં કરવા તાકીદ
જામનગર તા. ૩ઃ જામનગરમાંં ચા ની હોટલ સંંચાલકોને પ્લાસ્ટિક અને કાગળની પ્યાલીનો ઉપયોગ નહીં કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે અને ન્યુસન્સ ફેલાવતા હોટલ સંચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે.
જામનગર શહેમાં ચા ની હોટલોમાં પ્લાસ્ટિક કાગળની પ્યાલીઓનો ઉપયોગ થતો રહે છે. આ સામે મહાનગર પાલિકાની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને હોટલ સંચાલકોને ત્રણ દિવસની મુદ્દત આપી પ્લાસ્ટિક અને કાગળની પ્યાલી (કપ)નો ઉપયોગ બંધ કરવાની સૂચનાઓ પણ આપી છે.
ઉપરાંત હોટલ પાસે જાહેરમાં ગંંદકી કરી ન્યુસન્સ ફેલાવતા હોટલ સંચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag