Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩ઃ બોધિસત્વ એજ્યુકેશન ટ્રસ્ટ-જામનગર દ્વારા જામનગર શહેર તથા જિલ્લાના ગામડાઓમાં સામાજિક તથા શૈક્ષણિક કામો કરવામાં આવી રહ્યા છે.
શિક્ષણમાં હોશિયાર હોય અને આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓને મદદરૃપ થવાના ઉદ્દેશથી સહાય આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ધો. ૧૦ ના અનુ.જાતિના વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવશે. આ માટેના ફોર્મ મેળવવા માટે ૯૯૭૯૮ ૯૧૯૪૭ ઉપર સંપર્ક સાધવાનો રહેશે જેની છેલ્લી તા. ર૮-ર-ર૦ર૩ ની છે તેમ બોધિસત્વ અજ્યુ. ટ્રસ્ટએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag