Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩ઃ જામનગરની ગુરુગોવિંદસિંઘ હોસ્પિટલમાં ડ્રેસર તરીકે ફરજ બજાવતા જયંતિલાલ નાથાલાલ જેઠવા, ૪૦ વર્ષની ફરજ બજાવી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમને નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું. હોસ્પિટલના નિવૃત્ત સિનિયર ઈન્ચાર્જ સી.આર. રાંકજા, ઓ.પી.ડી. ઈન્ચાર્જ ભારતેંદુ વાઘેલા, ઈન્ફેક્શન કન્ટ્રોલ ઓફિસર (નર્સિંગ સ્ટાફ) સુભાષ પટેલ, જસમાં સિસ્ટર અને બીલકીશ સિસ્ટર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને જયંતિલાલભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag