Advertisement
Author: નોબત સમાચાર

પંચવટી કોલેજના એનએસએસ અંતર્ગત વાર્ષિક શિબિરનું આયોજન

જામનગર તા. ૩ઃ જામનગરની મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત વી.એમ. મહેતા મ્યુનિ. આર્ટસ્ એન્ડ કોમર્સ કોલેજના એનએસએસ યુનિટની વાર્ષિક શિબિર તા. ૭-૨ થી તા. ૧૩-૨ સુધી ખીજડીયા ગામે યોજવામાં આવી છે. જેનુંં ઉદ્દઘાટન મેયર તથા કોલેજ મેનેજમેન્ટ બોર્ડના ચેરમેન બીનાબેન કોઠારીના હસ્તે કરવામાંં આવશે. તા.૧૩-૨-૨૩ અને એસએસના કો.ઓર્ડીનેટર તથા કાલાવડ કોલેજના પ્રિન્સીપાલ એન.કે. ડોબરીયાના અધ્યક્ષસ્થાને સમાપન સમારોહ યોજાશે.

આ શિબિર દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામ સફાઈ, બાળ તંદુરસ્તી સ્પર્ધા, વ્યસન મુક્તિ કાર્યક્રમ મહિલા જાગૃતિ વૃક્ષારોપણ, પ્રાકૃતિક શિબિર, પ્રા. શાળામાં રમતગમત વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh