Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૩૧ ઃ જામનગરના સાંઈ માહેશ્વર ચિકિત્સા સેવા મંડળ દ્વારા તા.૫-૨-૨૩ના સવારે ૧૦ઃ૩૦ વાગ્યે મંડળના કાર્યાલય, કે.ડી. કોમ્પલેક્ષ, પાંચમા માળે, શ્રીનાથ ટ્રાવેલ્સની ઉપર હરસ, મસા, ભગંદર જેવા રોગોના દર્દીઓ માટે વિનામૂલ્યે ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હરસ, મસા અને ભગંદર રોગો અતિ પીડા આપનારા રોગ છે. આ રોગો ઉત્પન્ન થવાના મુખ્ય કારણો અને આ રોગોને કાબુમાં રાખવા સ્વસ્થ જીવનશૈલી અને આહાર-વિહાર સંબંધી ઉપયોગી માહિતીની જાણકારી અને માર્ગદર્શન આ કેમ્પમાં આપવામાં આવશે. વધુ માહિતી માટે સાંઈ માહેશ્વર ચિકિત્સા સેવા મંડળના સેક્રેટરી મોતીલાલ દાસવાણી (મો.૯૪૨૭૫ ૭૪૪૪૧)નો સંપર્ક સાધવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag