Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૩૧ઃ ખંભાળીયાની મુલાકાતે અમાવેલા રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરાએ રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશ શરૃ કરેલ તે અંગે કેબીનેટમાં થયેલ ચર્ચા અને પગલા અંગે જાણકારી આપી હતી.
ગરીબ તથા જરૃરતમંદો પાસે આકરા વ્યાજ લઈને આપઘાત કવરવા કે ગામ છોડી જવા મજબૂર કરનારા સામે ગુજરાત સરકારે ખાસ અભિયાન છેડયું છે. જેમાં અત્યાર સુધીમાં ૧૬૫૦ જેટલા લોક દરબારો પોલીસ દ્વારા યોજવામાં આવ્યા છે. ૭૫૦ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા આ ગંભીર પ્રશ્ને કડક જોગવાઈઓ કરીને જે આરોપીઓ જામીન મુક્ત થઈ જાય છે તેમની સામે ઉપરની કોર્ટમાં કાર્યવાહી કરવા માટે તથા જામીન મુકત ન થાય તે માટે ખાસ પગલા તથા ખાસ કાયદા માટે આયોજન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયાનું તેમણે જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag