Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં એબીવીપી દ્વારા જિલ્લા સંમેલન 'છાત્ર હુંકાર' યોજવામાં આવ્યુંં હતુુ. જેમાં ઉદ્વાટન સત્ર, શોભાયાત્રા તેમજ જાહેરસભા યોજાયા હતાં. જામનગર જિલ્લામાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસમાં નશીલી વસ્તુઓ પર રોક લગાવવા અને કેમ્પસની આસપાસ નશીલી વસ્તુઓનું વેંચાણ પ્રતિબંધિત કરવાના પ્રસ્તાવો પારીત કરવામાં આવ્યા હતાં. સંમેલનમાં જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ પાઉ, રાષ્ટ્રીય કારોબારી સદસ્ય કર્ણવીરસિંહ ગોહિલ, પ્રદેશ મીડિયા સંયોજક મીતભાઈ ભાવસાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag