Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૨૮ ઃ જામનગરની લોહાણા કન્યા છાત્રાલયમાં પ્રજાસત્તાક દિનની પ્રેરણાત્મક રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં છાત્રાલયમાં રહેતી દીકરીઓ માટે બ્લડ ગ્રુપ, એચ.બી., થેલેસેમિયા તથા સુગર ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જી.જી. હોસ્પિટલના ડીન નંદિનીબેન દેસાઈ, તબીબી અધિક્ષક ડો. તિવારીનો સહકાર આ કેમ્પમાં પ્રાપ્ત થયો હતો. ડો. માલવ કમુદિયા અને પેથોલોજી લેબ. ટેક. પ્રશંસાબેન નકુમે આ કેમ્પમાં સેવા આપી હતી.
આ તકે સંસ્થાના ટ્રસ્ટી વજુભાઈ પાબારી અને ભરતભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ગૃહમાતા ભાવનાબેન પોપટે કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag