Advertisement
Author: નોબત સમાચાર

ગુ.ક્ષ. કડિયા સમાજ સમસ્ત ગ્રામ્ય વિભાગ દ્વારા વિશ્વકર્મા જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમ

જામનગર તા. ૩૧ઃ ગુ.ક્ષ.કડિયા સમાજ સમસ્ત ગ્રામ્ય વિભાગ જામનગર દ્વારા શ્રી વિશ્વકર્મા દાદાની જન્મજયંતીની ઉજવણી તા. ૩-ર ને શુક્વારે સમાજની વાડી રવિપાર્ક, જામનગરમાં કરવામાં આવશે. જેમાં સવારે ૯ વાગ્યે દાદાની શોભાયાત્રા, પૂજન-અર્ચન-આરતી ઉપસ્થિત મહેમાનોનું સન્માન બપોરે ૧ર વાગ્યે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. બપોરે ૩ વાગ્યે આયોજીત સામાન્યસભામાં નવા પ્રમુખ તથા નવી કારોબારીની સર્વાનુમતે રચના કરવામાં આવશે અને આ ઉપરાંત જ્ઞાતિના વિકાસના કાર્યોની જાણકારી તથા સમાજના સંગઠન બાબતે પણ વિચાર-વિમર્શ કરવામાં આવશે જ્ઞાતિજનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મોહનભાઈ પરમાર તથા જાદવજીભાઈ રાઘવાણી દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh