Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૧ઃ ગુ.ક્ષ.કડિયા સમાજ સમસ્ત ગ્રામ્ય વિભાગ જામનગર દ્વારા શ્રી વિશ્વકર્મા દાદાની જન્મજયંતીની ઉજવણી તા. ૩-ર ને શુક્વારે સમાજની વાડી રવિપાર્ક, જામનગરમાં કરવામાં આવશે. જેમાં સવારે ૯ વાગ્યે દાદાની શોભાયાત્રા, પૂજન-અર્ચન-આરતી ઉપસ્થિત મહેમાનોનું સન્માન બપોરે ૧ર વાગ્યે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. બપોરે ૩ વાગ્યે આયોજીત સામાન્યસભામાં નવા પ્રમુખ તથા નવી કારોબારીની સર્વાનુમતે રચના કરવામાં આવશે અને આ ઉપરાંત જ્ઞાતિના વિકાસના કાર્યોની જાણકારી તથા સમાજના સંગઠન બાબતે પણ વિચાર-વિમર્શ કરવામાં આવશે જ્ઞાતિજનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મોહનભાઈ પરમાર તથા જાદવજીભાઈ રાઘવાણી દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag