Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૧ઃ સહયોગી સાઈબાબા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સર્વે જ્ઞાતિના સમૂહલગ્નનું નિઃશુલ્ક આયોજન તા. ૭-પ-ર૦ર૩ ને રવિવારે લક્ષ્મીનારાયણ મંદિરની પાસે, જકાતનાકા પાછળ, રાજકોટ હાઈ-વે, ગુલાબનગર, જામનગરમાં કરવામાં આવ્યું છે. ૧૧ દીકરીઓ માટે આયોજીત આ સમૂહલગ્નમાં કરિયાવરમાં નાની-મોટી પ૧ વસ્તુ આપવામાં આવશે.
સમૂહલગ્નમાં ભાગ લેવા માટે વર અને કન્યા પક્ષના વાલીઓએ યુવક-યુવતીના આધાર કાર્ડ, રેશન કાર્ડ, બે-બે ફોટા તથા શાળાનું પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે. ફોર્મ મેળવવા ઉપપ્રમુખ રોબર્ટભાઈ આચાર્ય (મો. ૯૮ર૪૦ ૯૩પ૬પ), ઓફિસ નં. રપ૦, બીજા માળે, ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ, જામનગર અથવા અમુભાઈ છૈયા (મો. ૯૯૧૩૭ ૮૯૮૯૦), ગુલાબનગર, કનૈયા પાન, જામનગરનો સંપર્ક કરવા ટ્રસ્ટના પ્રમુખ એસ.ડી. ગોસાઈ (પરીબાપુ) દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag