Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૩૧ઃ ખંભાળીયા શહેરી વિસ્તારમાં પશુઓમાં લમ્પી રોગચાળો વ્યાપક થયો હતો ત્યારે ખંભાળીયા પાલિકાને લમ્પી રોગચાળો અટકાવવામાં તથા રોગગ્રસ્ત ગાયોની સારવારમાં મદદરૃપ થનાર સંસ્થાના હોદ્દેદારો તથા સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતુંં.
ખંભાળીયા અબોલ તિર્થ સંસ્થાના પરાગભાઈ બરછા, મોવાણ ગૌશાળાના પરાગભાઈ દાવડા, એનિમલ કેર્સ ગ્રુપના દેસુરભાઈ ધમા, અશોકભાઈ સોલંકી, એનિમલ લવર્સના એ.આર. ભટ્ટ, પાલિકા સેનીટેશન વિભાગના કિશોરસિંહ સોઢા, રાજપાર ગઢવી વિગેરેનું સન્માન પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સદસ્યો, કારોબારી ચેરમેન દ્વારા કરવામાં આવ્યું હતુુ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag