Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૩૧ ઃ જામનગરના એક પરિવાર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી પતિ, પત્ની, પુત્રીનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરમાં આવાસમાં રહેતા જીતેન્દ્ર શામજીભાઈ તથા તેમના પુત્રી અને પત્ની સામે પાડોશમાં રહેતા નાથીબેન ભગવાનજીભાઈ મકવાણાએ હુમલો કરી માર મારવા અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી જીતેન્દ્ર શામજીભાઈ તથા તેમના પત્ની અને પુત્રીનો છુટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ જાગૃતિ જોગડીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag