Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસ્થાના એકસોમાં વર્ષે પ ફેબ્રુઆરીએ
જામનગર તા. ૩૧ઃ શ્રી દયારામ ફ્રી રીડીંગરૃમ એન્ડ લાયબ્રેરી સંસ્થાના ૧૦૦ માં વર્ષે સુવિચારો અમને નીતિશાસ્ત્રના ૧૦૦ પુસ્તક-પુસ્તિકાઓનું પ્રદર્શન અને વાચન પ ફેબ્રુઆરીના રવિવારે સવારે ૯ થી ૧ર વાગ્યા સુધી સંસ્થાના મકાનમાં રણજીત રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે. જેમાં અખબારો, સામયિકો, શાળા, મંદિર, ટ્રસ્ટ કે અન્ય જ્યાં પણ વિચારો લખાતા-વંચાતા હોય એ સર્વને આ પ્રોજેકટથી વાંંચન લાભ મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag