Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'પેપરલીકથી પરીક્ષાર્થીઓનું મનોબળ તૂટ્યું'
ખંભાળિયા તા.૩૧ ઃ રાજ્યમાં ગઈકાલે યોજાનાર જુનિયર કલાર્કની ભરતી પરીક્ષા પેપરલીક થવાને પગલે મોકૂફ રહેતા સાડા નવ લાખથી વધુ પરીક્ષાર્થીઓમાં આક્રોશ વ્યાપી ગયો હતો. સમગ્ર મુદ્દે ખંભાળિયા એનએસયુઆઈ પ્રમુખ દાનાભાઈ માડમ દ્વારા સરકારની ટીકા કરવામાં આવી છે. વારંવાર પેપરલીક કૌભાંડ થતાં પરીક્ષાર્થીઓનું મનોબળ તૂટી ગયું હોવાનું જણાવી તેમણે આ પ્રકરણમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો એનએસયુઆઈ દ્વારા આંદોલન કરવાની ચીમકી આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag