Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના વંડાફળી સત્સંગ મંડળ તથા અતિત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વંડાફળીના નાકા પાસે શિવલીંગના વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વંડાફળી સત્સંગ મંડળ દ્વારા મહાદેવજીને થાળ આરતી તેમજ શિવભક્તોને ફરાળી બી બટેટાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. અતિથિવિશેષ તરીકે નટુભાઈ ત્રિવેદી અને રામકથાકાર મહેશભાઈ ગઢવી તેમજ બહોળી સંખ્યામાં લોકોએ શિવલીંગના દર્શન કર્યા હતાં. આ પ્રસંગે વંડાફળી સત્સંગ મંડળના પ્રમુખ બિન્દિયાબેન ગોસાઈ, ટ્રસ્ટના પ્રમુખ બીટુકભાઈ ગોસાઈ, તથા મંડળના સભ્યો કિંજલબેન, અંકિતાબેન, ક્રિષ્નાબેન, ભાવનાબેન, નીલમબેન, મંજુબેન, રમાબેન, ભાવનાબેન પુંજાણી, કાન્તાબેન, જ્યોત્સનાબેન ત્રિવેદી, ભદ્રાબેન, અંજનાબા, કિસ્મતબા, નીતાબેન, રૃપાબા, શિલ્પાબેન, ભાગ્યેશભાઈ, શૈલેષભાઈ, મનોજભાઈ, સચિનભાઈ, રાજુભાઈ, ગિરીશભાઈ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag