Advertisement
Author: નોબત સમાચાર

પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા શિવ શોભાયાત્રાના રૃટ ઉપર છાસ વિતરણ

જામનગરમાં સેન્ટ્રલ બેંક રોડ, ધ્રુવ ફળી, શેરી નં. ૧ મા આવેલ સુપ્રસિદ્ધ ચાંદીથી મઢાયેલા પિપળેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રિના પાવન અવસર નિમિત્તે આ વર્ષે પણ પીપળેશ્વર મહાદેવજી મિત્ર મંડળ દ્વારા શોભા યાત્રાના રૃટ ઉપર ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તમામ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન શારડા ફોરેક્સ પરિવારના હરીઓમભાઈ અને રામભાઈ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતાં. પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળના પૂજારી પરિમલભાઈ ભટ્ટ, એડવોકેટ પાર્થ ડી. સામાણી, પ્રફુલભાઈ ચોક્સી વિગેરે મિત્ર મંડળના તમામ સભ્યો, શિવભક્તો, સેવાભાવી યુવાનોએ જહેમત ઊઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh