Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૩ થી ર૯ માર્ચ જામનગરમાં મળી શકશે નહીં
જામનગર તા. રરઃ જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા તા. ર૩ ફેબ્રુઆરીથી ર૯ માર્ચ સુધી ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ઉપસ્થિત રહેવાના હોઈ, જામનગરમાં મળી શકશે નહીં, પરંતુ કાર્યાલય રાબેતામુજબ ચાલુ રહેશે જેની નોંધ લેવા ધારાસભ્યની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag