Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની શારદા મંદિર હાઈસ્કૂલમાં ધ્વજવંદન

પ્રજાસત્તાક પર્વની ઉજવણીઃ

જામનગરની શારદા મંદિર હાઈસ્કૂલમાં ૭૪ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આણદાબાવા સંચાલિત શારદામંદિર હાઈસ્કૂલ તથા સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલના સંયુક્ત આયોજનમાં મદદનીશ શિક્ષક કેશવજીભાઈ ભાડજાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. ધો. ૯ ની વિદ્યાર્થીની ભાવાલા આલિયા તથા આચાર્ય રજનીભાઈ મેસવાણિયાએ વક્તવ્ય આપ્યું હતું. શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. શાળાના એનસીસી કેડેટ્સ દેશભક્તિના કાર્યક્રમમાં જોડાયા હતાં. સંસ્થા સંચાલિત દેવસ્વરૃપ કીંડર ગાર્ટન, એસ.વી.એમ. ઈંગ્લીશ પ્રા. શાળા શાંતિ સદ્ગુરુ બાલ મંદિરના ભૂલકાઓએ દેશભક્તિ નૃત્ય કર્યું હતું. બાળકોને પારિતોષિક આપી પ્રોત્સાહિત કરાયા હતાં. સંચાલન ભાવાલા અલિયાએ કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh