Advertisement
Author: નોબત સમાચાર

જામનગર આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા આગામી રવિવારે નોલેજ સેશન

'ભક્તિ ઉત્સવ યાત્રા' અંતર્ગત આયોજનઃ

જામનગર તા.૨૨ઃ આગામી માર્ચ મહિનામાં સમગ્ર ગુજરાતમાં પૂજય ગુરૃદેવ શ્રી શ્રી રવિશંકરજીના આગમન પૂર્વે ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જામનગર આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા "ભક્તિ ઉત્સવ યાત્રા" અંતર્ગત એક ખાસ નોલેજ સેશન શ્રી સેજલ દીદી (ઇન્ટરનેશનલ મેન્ટોર્સ અને આર્ટ ઓફ લિવિંગ ટીચર) સાથે તા.૨૬-૨-૨૦૨૩ રવિવારે સાંજે ૭ઃ૦૦ કલાકે, તન્ના હોલ, સાત રસ્તા સર્કલ પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

આ જ્ઞાન સત્સંગમાં સર્વે જનતાને પધારવા આર્ટ ઓફ લિવિંગ પરિવારના મીડિયા કોર્ડીનેટર સંજય જાની તથા છાયાબેન ચંદ્રાણી દ્વારા જણાવાયું છે તેમજ વધુ માહિતી માટે જયેશભાઈ જોશી-(૯૮૨૪૨૮૫૯૫૯-જિલ્લા સંચાલક), જ્યોતિબા જાડેજા (૯૪૦૯૪૨૯૭૬૮) નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh