Advertisement
Author: નોબત સમાચાર

શ્રી વિશા શ્રીમાળી લોકાગચ્છ કુુંવરજી પક્ષ જ્ઞાતિ દ્વારા ઈનામી મેળાવડો-જમણવાર

આગામી તા. ૨૬ ફેબ્રુઆરીના યોજાશે

જામનગર તા. ૨૨ઃ જામનગરના શ્રી વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિનો ઈનામી મેળાવડો તથા જ્ઞાતિના સભ્યો દ્વારા એકઠા થયેલ ફાળામાંથી સ્વામી વાત્સલ્ય જમણવારનુંં આયોજન આગામી તા. ૨૬-૨-૨૩ (રવિવાર)ના દિને કરવામાંં આવ્યું છે. જેમાં ઈનામી મેળાવડો સવારે ૧૧ વાગ્યે, શ્રીનગીનદાસ મગનલાલ વોરા ઉપાશ્રય (લીમડાવાળા ઉપાશ્રય), જનરલ પોસ્ટ ઓફિસ પાસે તથા સ્વામી વાત્સલ્ય જમણવાર બપોરે ૧૨-૧૫ વાગ્યે જ્ઞાતિની વાડીમાં રાખવામાં આવ્યું છે. દરેક જ્ઞાતિજનોએ સમયસર પધારવા તથા સેવામંડળના સભ્યોએ વહેલાસર હાજર રહેવા ટ્રસ્ટીએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh