Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૨૬ ફેબ્રુઆરીના યોજાશે
જામનગર તા. ૨૨ઃ જામનગરના શ્રી વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિનો ઈનામી મેળાવડો તથા જ્ઞાતિના સભ્યો દ્વારા એકઠા થયેલ ફાળામાંથી સ્વામી વાત્સલ્ય જમણવારનુંં આયોજન આગામી તા. ૨૬-૨-૨૩ (રવિવાર)ના દિને કરવામાંં આવ્યું છે. જેમાં ઈનામી મેળાવડો સવારે ૧૧ વાગ્યે, શ્રીનગીનદાસ મગનલાલ વોરા ઉપાશ્રય (લીમડાવાળા ઉપાશ્રય), જનરલ પોસ્ટ ઓફિસ પાસે તથા સ્વામી વાત્સલ્ય જમણવાર બપોરે ૧૨-૧૫ વાગ્યે જ્ઞાતિની વાડીમાં રાખવામાં આવ્યું છે. દરેક જ્ઞાતિજનોએ સમયસર પધારવા તથા સેવામંડળના સભ્યોએ વહેલાસર હાજર રહેવા ટ્રસ્ટીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag