Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ધારાસભ્યનું સ્તુત્ય અને પ્રેરણાદાયક સેવા કાર્યઃ જન્મદિને ૨૫૧ બાળકોને એક વર્ષ માટે દત્તક લીધા

કુપોષિત બાળકોને પોષણયુકત ખોરાકનું વિતરણ કરાયુંઃ

૭૯- જામનગર (દક્ષિણ) વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ ચૂંટણીમાં વિજેતા થયાના પ્રથમ મહિનામાં જ પોતાના જન્મદિને આંગણવાડીના ૨૫૧ બાળકોને એક વર્ષ માટે દત્તક લઈ પોષક આહાર આપવાના સેવાકાર્ય સાથે દત્તક લીધા હતાં. કીધું તે કર્ર્યું ના સુત્રને સાર્થક કરી દિવ્યેશભાઈ અકબરીએ કુપોષિત બાળકોને તેમના વિસ્તારમાં જઈને પોષણયુકત ખોરાકનું વિતરણ કર્યુંર્ં હતુંં. આ પ્રસંગે કોર્પોરેટરો, આંગણવાડી કાર્યકરો, વાલીઓ તથા નાગરિકો હાજર રહ્યા હતાં. વોર્ડ નં. ૭,૮,૯, ૧૦,૧૨,૧૩,૧૪, ૧૫ અને ૧૬ ની આંગણવાડીઓમાં ભાજપના વોર્ડ પ્રમુખો, હોદ્દેદારો, કોર્પોરેટરો, આગેવાનોએ પોષણયુકત આહારની કીટનું વિતરણ કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh